સવાલ-: કેવા સામાન પર જકાત ફર્ઝ છે?
વધારે વાંચો »Monthly Archives: February 2020
મિસ્વાક ની સુન્નતોં અને આદાબ-(ભાગ-૬)
عن عائشة قالت قال رسول الله صلى الله عليه وسلم فضل الصلاة التي يستاك لها على الصلاة التي لا يستاك لها سبعين ضعفا...
વધારે વાંચો »જનાઝાની નમાઝનાં ફરાઈઝ અને સુન્નતો
જનાઝાની નમાઝમાં બે વસ્તુઓ ફર્ઝ છેઃ (૧) ચાર તકબીરો કેહવું. (૨) ઉભા રહીને જનાઝાની નમાઝ પઢવું પણ તે લોકો જે કોઈ મઅઝૂર(લાચાર,વિવિશ) હોય, તો તેમનાં માટે બેસીને નમાઝ પઢવાની પણ આવશ્યકતા છે...
વધારે વાંચો »સોના અને ચાંદીની ઝકાત કાઢવાનો તરીકો
સવાલ-: સોના અને ચાંદીની જકાત કાઢવાનો તરીકો શું છે? બીજો સવાલ એ છે કે સોના અને ચાંદીના ઘરેણાં (જવેરાત) ની જકાત કાઢતા સમયે કિંમત નક્કી કરવામાં શું કારીગરી (મજૂરી) ને પણ ગણવામાં આવશે?
વધારે વાંચો »મિસ્વાક ની સુન્નતોં અને આદાબ-(ભાગ-૫)
(૬) હાલતે નઝઅ માં(ઝિંદગીનાં અંતિમ સમય માં)
عن عائشة رضي الله عنها قالت دخل عبد الرحمن بن أبي بكر ومعه سواك يستن به فنظر إليه رسول الله صلى الله عليه وسلم فقلت له أعطني هذا السواك يا عبد الرحمن فأعطانيه فقصمته (وفي رواية وطيبته) ثم مضغته فأعطيته رسول الله صلى الله عليه وسلم فاستن به وهو مستند إلى صدري...
વધારે વાંચો »જનાઝાની નમાઝમાં પઢવાની દુૃઆ
(૧૧) અગર મય્યિત નાબાલિગ છોકરો હોય, તો નિચે પ્રમાણેની દુઆ પઢવામાં આવેઃ اَللّٰهُمَّ اجْعَلْهُ لَنَا فَرَطًا وَّاجْعَلْهُ لَنَا اَجْرًا وَّذُخْرًا وَّاجْعَلْهُ لَنَا شَافِعًا وَّمُشَفَّعًا એ અલ્લાહ! આ છોકરાને(નાબાલિગ) અમારા માટે પેશરવ બનાવ(એટલે તે આખિરત માં પહોંચીને અમારા માટે રાહત અને આરામનાં અસબાબ તૈય્યાર કરાવે), અને તેને અમારા માટે અજર અને …
વધારે વાંચો »સોના અને ચાંદીની નિસાબ (નિર્ધારિત અભ્યાસક્રમ) ની મિકદાર (માત્રા)
સવાલ-: સોના અને ચાંદીનો નિસાબ શું છે?
વધારે વાંચો »મિસ્વાક ની સુન્નતોં અને આદાબ-(ભાગ-૪)
૪) દાંતોનાં રંગ બદલાઈ જવાના સમયે યા મોંઢાથી દુર્ગંઘ બહાર નિકળવાનાં સમયે...
વધારે વાંચો »ઝકાતની તારીખ થી પેહલા માલનું ખતમ થઈ જવુ
સવાલ- અગર કોઈ માણસનો માલ(પૈસા) ઝકાતની તારીખથી પેહલા ઓછો થઈ જાય, તો તે કયા હિસાબથી ઝકાત અદા કરશે? ઉદાહરણ તરીકે બકર દસ લાખ રૂપિયાનો માલિક છે. તે દરેક વર્ષે રમઝાનની પેહલી તારીખે ઝકાત અદા કરે છે...
વધારે વાંચો »જનાઝાની નમાઝ પઢવાનો તરીકો
જનાઝાની નમાઝ પઢવાનો મસનૂન તરીકો નીચે પ્રમાણે છેઃ (૧) મય્યિત ને ઇમામનાં સામે એવી રીતે મૂકવામાં આવે કે એનું માથુ જમણી તરફ હોય અને એનો પગ ઇમામની ડાબી બાજુ હોય તેવી જ રીતે મય્યિતને એવી રીતે મુકવામાં આવે કે એનાં શરીરનો જમણો ભાગ કિબ્લાની તરફ હોય.[૨] (૨) ઇમામ મય્યિતનાં સીનાની …
વધારે વાંચો »