સવાલ – શું બયતુલ ખલા (ટોયલેટ) ના અંદર, કઝાએ હાજતના દરમીયાન પેપરો,રીસાલા વગેરે વાંચવું યા ફોન અને ઈંટરનેટ વગેરેનું ઈસ્તેમાલ દુરૂસ્ત(સહીહ) છે?...
اور پڑھوMonthly Archives: October 2019
મય્યિતને ગુસલ આપવાનો તરીકો-ભાગ-૧
જ્યારે મય્યિતનાં ગુસલ અને કફન-દફનની તૈયારી થઈ જાય, તો મય્યિતને સ્ટ્રેચર યા તખ્ત(મય્યિતને સુવડાવવની ખાટલી) પર સુવડાવી દે અને ગુસલ માટે લઈ જાવો. અગર શક્ય હોય તો તખ્ત યા સ્ટ્રેચર ની પાસે ત્રણ, પાંચ યા સાત વખત કોઈ સુગંઘીદાર વસ્તુની ઘુની આપી દો. જેથી કે મય્યિતનાં શરીરમાંથી કોઈપણ જાતની દુર્ગંઘ નિકળે તો તે દૂર થઈ જાય...
اور پڑھوકઝાએ હાજતના વિશે સવાલ જવાબ
સવાલ – શું બયતુલ ખલા (ટોયલેટ) ના અંદર, કઝાએ હાજતના દરમીયાન પેપરો,રીસાલા વગેરે વાંચવું યા ફોન અને ઈંટરનેટ વગેરેનું ઈસ્તેમાલ દુરૂસ્ત(સહીહ) છે?...
اور پڑھوમૃત્યુ પછી તરત શું કરવુ જોઈએ?
જ્યારે કોઈની રૂહ નિકળી જાય, તો એમની આંખ બંદ કરી દો. બઘા અંગોને સીઘા કરી દો. હાથોને સીઘા કરી દો. આંગળીઓ અને સાંઘાને ઢીલા કરી દો, મોઢાંને એવી રીતે બાંઘી દો કે એક કપડુ થોડીનાં નીચેથી કાઢો અને એના બન્નેવ કિનારાને માંથા પર લઈ જાવો અને ગાંઠ મારી દો, જેથી …
اور پڑھوકુરબાની અને સિલા રહમી
عن ابن عباس رضي الله عنهما قال قال رسول الله صلى الله عليه و سلم في يوم أضحى ما عمل آدمي في هذا اليوم أفضل من دم يهراق إلا أن يكون رحما توصل رواه الطبراني في الكبير...
اور پڑھوબયતુલખલા (ટોયલેટ) ની સુન્નતો અને આદાબ- (ભાગ-૭)
૧૭) બયતુલ ખલાથી જમણાં પગથી નીકળવું અને નીકળતા સમયે નીચેની દુઆ પઢવુઃ
غُفْرَانَكَ اَلْحَمْدُ لِلّٰهِ الَّذِيْ أَذْهَبَ عَنِّيْ الْأَذٰى وَعَافَانِيْ...
اور پڑھوબયતુલ ખલા ની સુન્નતોં અને આદાબ- (ભાગ-૬)
૧૪) આ વાતનું ખુબ ધ્યાન રાખવુ કે પેશાબનાં છાંટા બદન (શરીર) નાં કોઈ હીસ્સા (ભાગ) પર ન પળે. આ સીલસીલામાં ગફલત, સખ્ત કબ્રનાં અઝાબનું કારણ છે.
عن أبي هريرة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم أكثر عذاب القبر من البول ...
اور پڑھوબયતુલ ખલા ની સુન્નતોં અને આદાબ- (ભાગ-૫)
(૧) બયતુલ ખલામાં ન કંઈ ખાવુ જોઈએ અને ન કંઈ પીવુ જોઈએ. (૨)બયતુલ ખલામાં જરૂરતથી વધારે સમય પસાર ન કરવું.[૧] જો બયતુલ ખલા થોડા લોકોના દરમીયાન સામાન્ય હોય અથવા તે બયતુલ ખલા બધાના માટે હોય, તો જરૂરતથી વધારે સમય પસાર કરવું બીજાના માટે તકલીફનું કારણ બનશે. (૩) અકડું બેસીને કઝાએ …
اور پڑھوબયતુલ ખલા ની સુન્નતોં અને આદાબ- (ભાગ-૪)
૮) ઈસ્તીન્જાનાં માટે ડાબા હાથનો ઈસ્તેમાલ(ઉપયોગ) કરવું, જમણાં હાથથી ઈસ્તીન્જો કરવું નાજાઈઝ છે.
عن عبد الله بن أبي قتادة عن أبيه رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال إذا بال أحدكم فلا يأخذن ذكره بيمينه ولايستنجي بيمينه (صحيح البخاري، الرقم: 154)...
اور پڑھوબયતુલખલા (ટોયલેટ) ની સુન્નતો અને આદાબ-(ભાગ-૩)
૬) ઈજાર અને લુંગી વગેરે ઉભા રહીને ન ઊતારવું, બલ્કે જમીનથી કરીબ થઈને ઊતારવુ (જયારે બેસવા લાગે, ત્યારે ખોલવુ) જેથી ઓછામાં ઓછુ સતર ઝાહીર થાય.
عن ابن عمر رضي الله عنهما قال كان النبي صلى الله عليه وسلم إذا أراد الحاجة لا يرفع ثوبه حتى يدنو من الأرض (سنن أبي داود، الرقم: ١٤)...
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી