સવાલ- શું હાજી પર વાજીબ છે કે, તે હલક (માંથાના વાળ મુંડાવા) પછી તવાફે-ઝિયારત કરે?
વધારે વાંચો »રમી જમરાત, હલક (માંથુ મુંડાવુ) અને કુરબાની (જાનવર ઝુબહ કરવા) માં તરતીબ
સવાલ- શું હાજી માટે જરૂરી છે કે, તે રમી-એ-જમરાત, હલક (માંથુ મુંડાવુ) અને દમે-શુકર માં ખાસ તરતીબ ને ધ્યાન માં રાખે?
વધારે વાંચો »દરેક જમરાની રમી માટે કેટલી કાંકરીઓ જરૂરી છે?
સવાલ- દરેક જમરાની રમી માટે કેટલી કાંકરીઓ જરૂરી છે?
વધારે વાંચો »રમી જમરાત નો સહીહ સમય
સવાલ- રમી-એ-જમરાતના દિવસોમાં રમી-એ-જમરાત નો સહી સમય કયો છે?
વધારે વાંચો »ઓરતોં અને છોકરાઓનું મુઝદલીફા માં આખી રાત પસાર ન કરવું.
સવાલ- શું ઓરતોં અને છોકરાઓ માટે જાઈઝ છે કે તે પૂરી રાત મુઝ્દલિફહ માં પસાર ન કરે?
વધારે વાંચો »મુઝદલીફા માં આખી રાત પસાર કરવી
સવાલ – શું હાજી માટે આખી રાત મુઝદલીફા માં પસાર કરવી વાજીબ છે?
વધારે વાંચો »વૂકૂફે અરફાનો મસ્નૂન સમય
સવાલ – વૂકૂફે-અરફાનો મસ્નૂન સમય કયો છે?
વધારે વાંચો »વૂકૂફે અરફા નો ટાઈમ (સમય)
સવાલ – વૂકૂફે-અરફાનો સમય કયો છે?
વધારે વાંચો »એહરામ બાંઘવા પછી સફર પર કાદીર ન થવું (કુદરત ન મળવી)
સવાલ- એક માણસે હજ યા ઉમરાહનો ઇહરામ બાંઘ્યો, પણ એને એવી બીમારી લાગી ગઈ કે હવે તે સફરે-હજ પર ન જઈ શકે, આ મસ્અલામાં શરીઅત શું કહે છે? અને તે માણસ ઇહરામ થી કેવી રીતે નીકળશે?
વધારે વાંચો »તીજારત (વ્યાપાર) સાચવવા માટે યોગ્ય (બરાબર) માણસ ન મળવાના કારણે હજ્જને લંબાવવુ?
સવાલ- એક માણસ હજની તાકત રાખવા છતાં પણ તે હજ માટે નથી જતો, કારણ કે તેને એવો કોઈ યોગ્ય માણસ નથી મળી રહ્યો જે તેની ગેરહાજરીમાં તેનો વ્યાપાર (બિઝનેસ) સાચવી શકે. આ બાબતમાં શરીઅત શું કહે છે?
વધારે વાંચો »