કુર્બાની

કુર્બાનીનાં જાનવરમાં અકીકાની નિય્યત કરવુ

સવાલ–  જો કુર્બાનીનાં શુરકા (ભાગીદારો) માં થી કોઈ શરીક (ભાગીદાર) કુર્બાનીની નિય્યત ન કરે, બલકે અકીકાની નિય્યત કરે, તો શું બઘા શુરકા (ભાગીદારો) ની કુર્બાની દુરૂસ્ત થશે?

વધારે વાંચો »

શહરમાં ઈદુલ અદહાની નમાજની અદાયગી(ચૂકવણી)થી પેહલા ગામડામાં કુર્બાનીનું જનવર ઝબહ કરવુ

સવાલ- એક માણસ શહરમાં રહે છે. તેમણે પોતાની કુર્બાનીનું જાનવર ગામડામાં મોકલી આપ્યું. તે જાનવર ગામડામાં ઝબહ કરી દેવામાં આવ્યું શહરની ઈદની નમાઝથી પેહલા, તો શું આ કર્બાની દુરૂસ્ત થશે?

વધારે વાંચો »

ક઼ુર્બાનીનાં જાનવરમાં સાતમાં ભાગથી ઓછો ભાગ લેવુ

સવાલ-  જો ક઼ુર્બાનીનાં જાનવરનાં હિસ્સેદારોમાંથી કોઈ હિસ્સેદારને સાતમાં ભાગથી ઓછુ મળે, તો શું દરેક હિસ્સેદારોની ક઼ુર્બાની દુરૂસ્ત થશે?

વધારે વાંચો »

ક઼ુર્બાનીનાં સમયે હાજર રેહવુ

સવાલ– એક માણસે પોતાની ક઼ુર્બાનીનું જાનવર ઝબહ કરવા માટે કોઈને જીમ્મેદાર બનાવ્યો, તો શું તેનાં માટે ઝબહ કરતા સમયે હાજર રેહવુ બેહતર છે?

વધારે વાંચો »