સવાલ– જો કુર્બાનીનાં શુરકા (ભાગીદારો) માં થી કોઈ શરીક (ભાગીદાર) કુર્બાનીની નિય્યત ન કરે, બલકે અકીકાની નિય્યત કરે, તો શું બઘા શુરકા (ભાગીદારો) ની કુર્બાની દુરૂસ્ત થશે?
اور پڑھوશહરમાં ઈદુલ અદહાની નમાજની અદાયગી(ચૂકવણી)થી પેહલા ગામડામાં કુર્બાનીનું જનવર ઝબહ કરવુ
સવાલ- એક માણસ શહરમાં રહે છે. તેમણે પોતાની કુર્બાનીનું જાનવર ગામડામાં મોકલી આપ્યું. તે જાનવર ગામડામાં ઝબહ કરી દેવામાં આવ્યું શહરની ઈદની નમાઝથી પેહલા, તો શું આ કર્બાની દુરૂસ્ત થશે?
اور پڑھوબાર ઝિલહિજ્જહનાં કુર્બાની
સવાલ– શું બાર ઝિલહિજ્જહનાં કુર્બાની દુરુસત છે?
اور پڑھوકોઈકનાં તરફથી તેની ઈજાઝતનાં વગર વાજીબ કુર્બાન કરવુ
સવાલ- જો કોઈની વાજીબ કુર્બાની તેની ઈજાઝત વગર કરી દેવામાં આવે, તો શું તેની કુર્બાની દુરૂસ્ત થશે?
اور پڑھوક઼ુર્બાનીનાં જાનવરમાં સાતમાં ભાગથી ઓછો ભાગ લેવુ
સવાલ- જો ક઼ુર્બાનીનાં જાનવરનાં હિસ્સેદારોમાંથી કોઈ હિસ્સેદારને સાતમાં ભાગથી ઓછુ મળે, તો શું દરેક હિસ્સેદારોની ક઼ુર્બાની દુરૂસ્ત થશે?
اور پڑھوરાતનાં ક઼ુર્બાની કરવુ
સવાલ- શું રાતમાં ક઼ુર્બાની કરવુ જાઈઝ છે?
اور پڑھوક઼ુર્બાનીનાં જાનવર પોતાનાં હાથથી ઝબહ કરવુ
સવાલ– ક઼ુર્બાનીનું જાનવર પોતે ઝબહ કરવુ અફઝલ છે અથવા કોઈનાથી ઝબહ કરાવવું અફઝલ છે?
اور پڑھوક઼ુર્બાનીનાં સમયે હાજર રેહવુ
સવાલ– એક માણસે પોતાની ક઼ુર્બાનીનું જાનવર ઝબહ કરવા માટે કોઈને જીમ્મેદાર બનાવ્યો, તો શું તેનાં માટે ઝબહ કરતા સમયે હાજર રેહવુ બેહતર છે?
اور پڑھوક઼ુર્બાનીનાં જાનવરનાં ઝબહનાં સમયે ઝબાનથી નિય્યત કરવુ
સવાલ– શું ક઼ુર્બાનીનાં સમયે ઝબાનથી નિય્યત કરવુ અથવા કોઈ દુઆ પઢવુ જરૂરી છે?
اور پڑھوક઼ુર્બાનીનાં ગોશ્તની તકસીમ(વિતરણ)
સવાલ– ક઼ુર્બાનીનાં ગોશ્તનું શું કરવુ જોઈએ?
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી