સદકએ ફિત્ર

સદકએ ફિત્ર ઝકાતનાં નિસાબનાં બરાબર આપવુ

સવાલ– જો કોઈ માણસ કોઈ ગરીબ માણસને એટલો વધારે સદકએ ફિત્ર આપે કે આપેલી રકમ ઝકાતનાં નિસાબ સુઘી પહોંચી જાય, તો શું આ જાઈઝ છે?

વધારે વાંચો »

એવા નાબાલિગ પર સદકએ ફિતર જેને ઇદની સવારનાં પેહલા માલ હાસિલ થયો

સવાલ– શું એવા નાબાલિગ પર સદકએ ફિતર વાજીબ થશે, જેને સુબહ સાદિકથી પેહલા ઝકાતનાં નિસાબનાં બરાબર માલ હાસિલ થયો હોય?

વધારે વાંચો »

સદકએ ફિત્રનો નિસાબ

સવાલ– એક વ્યક્તિની પાસે નિસાબનાં બરાબર રોકડ માલ નથી, પણ તેની પાસે વધારાનાં કપડા છે જેનો ઉપયોગ કરવામાં નથી આવતો, પણ તેની કીમત ઝકાતનાં નીસાબનાં બરાબર પહોંચે છે, તો શું તેનાં પર સદકએ ફિત્ર વાજીબ થશે?

વધારે વાંચો »

એવા નાબાલિગ પર સદકએ ફિત્ર જેને ઈદની સવારથી પેહલા માલ હાસિલ(પ્રાપ્ત) થાય

સવાલ- શું એવા નાબાલિગ(સગીર વયનાં ન હોય તેનાં) પર સદકએ ફિત્ર વાજીબ થશે, જેને સુબ્હ સાદિક થી પેહલા ઝકાતનાં નિસાબનાં બરાબર માલ પ્રાપ્ત થયો હોય?

વધારે વાંચો »