સવાલ– અગર કોઈ સુન્નત એતેકાફમાં બેસ્યો છે, તો શું તેનાં માટે રીહ ખારીજ (ફુસકી છોડવા) માટે મસ્જીદથી નિકળવુ જાઈઝ છે?
اور پڑھوનફલી એતેકાફનાં માટે રોઝો રાખવુ
સવાલ– શું મસ્જિદમાં નફલી એતેકાફ કરવા માટે રોઝો રાખવુ જરૂરી છે?
اور پڑھوસુન્નત એતેકાફનાં માટે રોઝો રાખવુ
સવાલ– જો કોઈ માણસ રમઝાનનાં છેલ્લા અશરામાં સુન્નત એઅતેકાફમાં બેસવા ચાહતો હોય, તો શું તેના માટે રોઝો રાખવુ જરૂરી છે?
اور پڑھوએઅતેકાફની હાલતમાં રોઝો ટૂટી જવુ
સવાલ– રમઝાનનાં છેલ્લા અશરામાં જો કોઈ મોઅતકિફનો રોઝો ટૂટી જાય, તો શું તેનો સુન્નત એતેકાફ ભી ટૂટી જશે? જો તેનો સુન્નત એઅતેકાફ પણ ટૂટી જશે, તો શું તેના પર ટૂટેલા એઅતેકાફનની કઝા લાઝિમ થશે?
اور پڑھوરમઝાન મહીનાનાં વગર સુન્નત એઅતેકાફ
સવાલ– શું રમઝાન મહીનાનાં વગર બીજા મહીનાવોમાં કોઈ માણસ સુન્નત એઅતેકાફમાં બેસી શકે છે?
اور پڑھوએઅતેકાફની નઝર માનવુ/ પોતાનાં ઉપર એઅતેકાફ લાઝિમ કરવુ
સવાલ– જો કોઈ માણસે પોતાનાં ઉપર એઅતેકાફને વાજીબ કરી દીઘુ (દાખલા તરીકે તેણે નજર માની કે જો કોઇ કામ પૂરૂ થઈ જાય, તો તે એઅતેકાફ કરશે), તો જો તે કામ થઈ જાય શું તેણે એઅતેકાફમાં બેસવુ વાજીબ થશે?
اور پڑھوવાજિબ એઅતેકાફનાં માટે રોઝો રાખવુ
સવાલ– શું વાજીબ એઅતેકાફ પુરૂ કરવામાં રોઝો રાખવુ જરૂરી છે?
اور پڑھوનફલી એઅતેાફનો સમય
સવાલ– જો કોઇ માણસ નફલી એતેકાફ કરવા ચાહતો હોય, તો તે કયા સમયમાં નફલી એઅતેકાફ કરી શકે છે?
اور پڑھوઔરતોંનો એઅતેકાફ
સવાલ– જો ઔરતો એઅતેકાફ કરવા ચાહતી હોય, તો તે એઅતેકાફનાં માટે ક્યાં બેસે?
اور پڑھوએઅતેકાફની હાલતમાં હૈઝ(માસિક) આવવુ
સવાલ– જો કોઈ ઔરતને એતેકાફની હાલતમાં હૈઝ આવી જાય, તો તેનાં સુન્નત એતેકાફનો શું હુકમ થશે?
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી