સવાલ- અગર કોઈ માણસ એતેકાફનાં દરમિયાન મસ્જીદમાં કોઈ જરૂરી ખાસ કામનાં માટે મોબાઈલ ફોન ઈસ્તેમાલ કરે, તો તેના માટે એવી રીતે કરવુ જાઈઝ છે? અને તેના એતેકાફ પર કોઈ અસર નહી પડશે. હું જાણતો છું કે એતેકાફનાં દરમિયાન મોબાઈલ ફોન ની સાથે રવમુ દુરૂસ્ત નથી અને તેનાથી એતેકાફની બરકત ખતમ …
اور پڑھوએતેકાફનાં માટે મોડે થી પહોંચવુ
સવાલ- મેં એતેકાફનો ઈરાદો કર્યો હતો, પણ અફસોસ છે કે વધારે ટ્રાફિકનાં કારણે હું મસ્જીદે સમય પર ન પહોંચી શક્યો, એતેકાફનાં શરૂઆતી સમયનાં પછી હું મસ્જીદે પહોંચ્યો, તો શું મારો સુન્નત એતેકાફ દુરૂસ્ત છે? શું મારા શિરે આવતા વર્ષે ફરીથી એતેકાફ કરવુ જરૂરી થશે?
اور پڑھوએતેકાફ ની હાલતમાં જુમઆ નાં ગુસલનાં માટે જવુ
સવાલ- શું એતેકાફ ની હાલતમાં જુમઆનાં દિવસે સુન્નત માટે મસ્જીદમાંથી નિકળી શકે યા નહી?
اور پڑھوઔરતો માટે એતેકાફ નો તરીકો
સવાલ- રમઝાન મહીનાનાં આખરી અશરા (છેલ્લા દસ દિવસ) માં ઔરત માટે ઘરમાં એતેકાફ કરવાનો તરીકો શું છે?
اور پڑھوએતેકાફ ની હાલતમાં મસ્જીદથી તબરીદ ગુસલ માટે નિકળવુ
સવાલ- એક માણસ મસ્જીદમાં સુન્નત એતેકાફ માટે બેઠો છે. શું તેનાં માટે ઠંડક હાસિલ કરવાની ગરજ થી ગુસલ કરવા માટે મસ્જીદથી નિકળવુ જાઈઝ છે?
اور پڑھوએતેકાફનાં દરમિયાન ભુલથી મસ્જીદથી બહાર નિકળી જવુ
સવાલ- અગર કોઈ માણસ સુન્નત એતેકાફ નાં દરમિયાન ભુલથી મસ્જીદથી બહાર નિકળી જાય તો શું તેનો સુન્નત એતેકાફ બાકી રહેશે?
اور پڑھوએતેકાફની કઝા
સવાલ– અગર કોઈનો મસ્નૂન એતેકાફ ટૂટી જાય, તો શું પૂરા દસ દિવસનાં એતેકાફની કઝા તેના પર લાઝીમ થશે અથવા માત્ર તે દિવસની કઝા તેના પર લાઝીમ થશે, જે દિવસે તેનો સુન્નત એતેકાફ ટૂટી ગયો?
اور پڑھوએતેકાફ ની હાલતમાં પત્નીને ફોન કરવુ
સવાલ– અગર કોઈ વ્યક્તિ સુન્નત એતેકાફ બેસ્યો હોય, અને તેને કોઈ કામ ના કારણ સર ઘરે ફોન કરવાની જરૂરત હોય, તો શું તેનાં માટે પોતાની પત્ની (બીવી) ને ફોન કરવુ જાઈઝ છે?
اور پڑھوએતેકાફની હાલતમાં હાથ ધોવા માટે મસ્જીદથી નિકળવુ
સવાલ– અગર કોઈ વ્યક્તિ સુન્નત એતેકાફમાં બેસ્યો હોય અને ખાવાનું ખાતા સમયે હાથ ઘોવા માટે મસ્જીદથી નિકળે, તો શું તેનો એતેકાફ ફાસિદ થઈ જશે?
اور پڑھوએતેકાફ ની હાલતમાં સિગરેટ પીવા માટે મસ્જીદથી નિકળવુ
સવાલ– શું મોઅતકિફ (સુન્નત એઅતેકાફ કરવા વાળા) નાં માટે સિગરેટ પીવા માટે મસ્જીદથી નિકળવુ જાઈઝ છે?
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી