વિવિઘ લેખો

ઈસ્લામ કબૂલ કરવાનો તરીકો

જે માણસ મુસલમાન બનવા ઈચ્છતો હોય તેના માટે જરૂરી છે કે તે કલીમએ શહાદત ની ગવાહી આપે કે અલ્લાહ તઆલા માબૂદે હકીકી છે અને તેઓ પોતાની ઝાત અને સીફાત માં તનહા છે અને એમનુ કોઈ ભાગીદાર નથી...

اور پڑھو

મુહર્રમ અને આશૂરા

આ અલ્લાહ તઆલાનો નિઝામ (સિસ્ટમ) છે કે તેઓ કેટલીક ચીજોંને કેટલીક ચીજોં પર વિશેષ ફઝીલત અને અહમિયત(મહત્તવતા) આપે છે. જેથી ઈન્સાનોમાં (માણસોમાં) નબીઓને અન્ય લોકોનાં ઉપર ખાસ (વિશેષ) ફઝીલત અને ફવકિયત(ઊંચતા, મહાનતા) આપવામાં આવી છે...

اور پڑھو