નવા લેખો

ઉમ્મત માં સૌથી વધારે હયા-દાર (શરમાળ) વ્યક્તિ

હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇર્શાદ ફરમાવ્યું: وأصدقهم (أمتي) حياء عثمان (سنن الترمذي، الرقم: ٣٧٩١) મારી ઉમ્મતમાં સૌથી વધારે હયા-દાર વ્યક્તિ ઉસ્માન બિન અફફાન છે. હઝરત ઉસ્માન રદી અલ્લાહુ અન્હુ ની હયા હઝરત આયશા રદી અલ્લાહુ અન્હા ફરમાવે છે: એકવખત નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ મારા ઘરમાં આરામ કરવા …

વધારે વાંચો »

ઇત્તિબા’-એ-સુન્નતનો એહતિમામ- ૫

હઝરત શેખુલ-હિંદ મૌલાના મહમૂદુલ-હસન દેવબંદી રહીમહુલ્લાહ હઝરત શેખુલ-હિંદ મૌલાના મહમૂદુલ-હસન દેવબંદી રહીમહુલ્લાહ હિન્દુસ્તાન ના એક ઊંચા મરતબા વાળા આલિમે દીન હતા. તેમનો જન્મ ૧૨૬૮ હિજરી (૧૮૫૧ ઈસ્વી) માં થયો હતો. તેમનો વંશ હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુ સુધી પહોંચે છે અને તેઓ દારુલ ઉલૂમ દેવબંદના પહેલા તાલિબે ઈલ્મ હતા. અલ્લાહ …

વધારે વાંચો »

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના દિલ માં હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુ માટે બેપનાહ (અપાર) મોહબ્બત

હઝરત અલી રદિ અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે તેમણે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમને ફરમાવતા સાંભળ્યા: لو أن لي أربعين بنتا زوّجت عثمان واحدة بعد واحدة، حتى لا يبقى منهن واحدة (أي بعد وفاة واحدة، لزوّجته أخرى حتى لا تبقى واحدة منهن) (أسد الغابة ٣/٢١٦) જો મારી પાસે ચાલીસ પુત્રીઓ …

વધારે વાંચો »

તલાકની સુન્નતો અને આદાબ – ૬

ખુલા’ જો મિયાં બીવી વચ્ચે સમાધાન (સુલહ) શક્ય ન હોય અને શૌહર તલાક આપવાનો ઇનકાર કરે તો બીવી માટે જાઈઝ છે કે તે શૌહરને કંઈક માલ અથવા તેની મહર આપી દે અને તેના બદલે તલાક લઈ લે. જો શૌહરે હજુ સુધી મહર અદા નથી કરી, તો બીવી શૌહરને કહી શકે …

વધારે વાંચો »

પોતાની બીવી સાથે હિજરત કરનાર પ્રથમ વ્યક્તિ

હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇરશાદ ફરમાવ્યું:‎ إن عثمان لأول من هاجر إلى الله بأهله بعد لوط બેશક ઉસ્માન તે પેહલા વ્યક્તિ છે જેણે અલ્લાહના રસ્તા માં પોતાની બીવી સાથે ‎હિજરત કરી. નબી ઈબ્રાહીમ અને નબી લૂત (અ.સ.) પછી.‎ બીવી સાથે હિજરત કરનાર પ્રથમ મુસ્લિમ હઝરત અનસ રદી અલ્લાહુ અન્હુ …

વધારે વાંચો »