સવાલ– કયા જાનવરોની કુરબાની દુરૂસ્ત છે?
વધારે વાંચો »
February 26, 2024
અલ્લાહ તઆલાની બારગાહ માં (દરબારમાં) હઝરત સ’અ્દ રદી અલ્લાહુ અન્હુની દુઆઓ નું કબૂલ થવુ
નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ ‘અન્હુ માટે દુઆ કરી: اللهم ا…
February 22, 2024
મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે
શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું…
February 20, 2024
હઝરત સ’અદ બિન અબી વક્કાસ રદિ અલ્લાહુ ‘અન્હુને જન્નતની ખુશખબરી
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: સ’અદ જન્નતમાં હશે (તેઓ તે લોકોમાંથી છે …
February 19, 2024
સૂરહ ઇખ્લાસની તફસીર
قُل هُوَ اللّٰهُ اَحَدٌ ﴿١﴾ اللّٰهُ الصَّمَدُ ﴿٢﴾ لَم يَلِدْ وَلَم يُوْلَد ﴿٣﴾ وَلَمْ يَكُن لَ…
February 13, 2024
આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમની નજદીક આપના રિશ્તેદારોમાં સૌથી વધારે મહબૂબ
જ્યારે હઝરત ફાતિમા રદી અલ્લાહુ ‘અન્હાના નિકાહ હઝરત ‘અલી રદી અલ્લાહુ અન્હુ સાથે થયા ત્યાર…
નવા લેખો
ઘાભણ જાનવરનાં પેટથી ઝબહ કરવા બાદ નિકળવા વાળા બચ્ચાનો હુકમ
સવાલ– કુરબાનીનું જાનવર ઝબહ કરી દેવામાં આવ્યુ. ઝબહ કરવા પછી તેનાં પેટમાંથી બચ્ચુ નિકળ્યુ તો તેનું શું હુકમ છે?
વધારે વાંચો »ખસ્સી જાનવરની કુરબાની
સવાલ– શું ખસ્સી જાનવરની કુરબાની જાઈઝ છે?
વધારે વાંચો »એહલે હકથી દુશ્મની ન હોવી સારી વાત છે
હઝરત મૌલાના અશરફ અલી થાનવી(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “આ પણ ફાયદાથી ખાલી નથી કે અગર ઈન્સાન કંઈ પણ ન કરે તો ઓછામાં ઓછુ તેણે અહલે હક(ઉલમા) થી દુશ્મની (દીલી દુશ્મની અને કીનો) તો ન જ હોવી જોઈએ. આ દુશ્મની ઘણી ખતરનાક વસ્તુ છે.” (મલફૂઝાતે હકીમુલ ઉમ્મત, ભાગ નં-૨, પેજ …
વધારે વાંચો »કોઈ વસ્તુ ભૂલી જાય ત્યારે દુરૂદ શરીફ પઢવુ
عن أنس رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: إذا نسيتم شيئا فصلوا علي تذكروه إن شاء الله تعالى (أخرجه أبو موسى المديني بسند ضعيف كما في القول البديع صـ ٤٤۸) હઝરત અનસ (રદિ.) થી રિવાયત છે કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે …
વધારે વાંચો »