હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ સાહેબ રહિમહુલ્લાએ એકવાર ઈર્શાદ ફરમાવ્યું: દીનમાં જાન ની પણ કુર્બાની છે અને માલ ની પણ. તો તબલીગમાં જાન ની કુરબાની આ છે કે અલ્લાહની ખાતર પોતાના વતન અને ઘરબાર ને છોડે અને અલ્લાહના કલિમા (લા-ઇલાહા ઇલ્લલ-લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ) ને ફેલાવે, દીન નો પ્રચાર કરે. માલની કુરબાની …
વધારે વાંચો »અલ્લાહ તઆલાની બારગાહ માં (દરબારમાં) હઝરત સ’અ્દ રદી અલ્લાહુ અન્હુની દુઆઓ નું કબૂલ થવુ
નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ ‘અન્હુ માટે દુઆ કરી: اللهم ا…
મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે
શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું…
હઝરત સ’અદ બિન અબી વક્કાસ રદિ અલ્લાહુ ‘અન્હુને જન્નતની ખુશખબરી
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: સ’અદ જન્નતમાં હશે (તેઓ તે લોકોમાંથી છે …
સૂરહ ઇખ્લાસની તફસીર
قُل هُوَ اللّٰهُ اَحَدٌ ﴿١﴾ اللّٰهُ الصَّمَدُ ﴿٢﴾ لَم يَلِدْ وَلَم يُوْلَد ﴿٣﴾ وَلَمْ يَكُن لَ…
આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમની નજદીક આપના રિશ્તેદારોમાં સૌથી વધારે મહબૂબ
જ્યારે હઝરત ફાતિમા રદી અલ્લાહુ ‘અન્હાના નિકાહ હઝરત ‘અલી રદી અલ્લાહુ અન્હુ સાથે થયા ત્યાર…
નવા લેખો
જન્નત ની ખુશખબરી
હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું: عثمان في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سنن الترمذي، الرقم: ٣٧٤٧) ઉસ્માન જન્નતમાં હશે (એટલે કે તે એ લોકોમાંથી છે જેમને આ દુનિયામાં જન્નતની ખુશખબરી આપવામાં આવી). મસ્જિદ હરામને વધારવા માટે જમીન ખરીદવું એકવાર હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ મક્કા મુકર્રમામાં …
વધારે વાંચો »હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ ‘અન્હુ નું પોતાના માટે જન્નત ખરીદવું
ગઝ્વ-એ-તબુકના પ્રસંગે, નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું: ما على عثمان ما عمل بعد هذه (أي: ليس عليه أن يعمل عملا أخر لشراء الجنة بعد إنفاقه ست مائة بعير لتجهيز جيش تبوك). (سنن الترمذي، الرقم: ٣٧٠٠) ઉસ્માનને આ કામ પછી (જન્નત ખરીદવા માટે) …
વધારે વાંચો »દુવા ની સુન્નતો અને આદાબ – ૨
દુઆ ની ફઝીલતો (૧) મોમીનનું હથિયાર હઝરત અલી રદિ અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇર્શાદ ફરમાવ્યું કે દુઆ મોમીન નું હથિયાર, દીનનો સુતૂન અને આસમાનો અને જમીન નું નૂર છે. (૨) ઈબાદત નું મગ્ઝ હઝરત અનસ રદિઅલ્લાહુ અન્હુ થી બયાન કરવામાં આવ્યું છે …
વધારે વાંચો »ફરિશ્તાઓ નું શરમાવવુ હઝરત ઉસ્માનથી
એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું: رحم الله عثمان، تستحييه الملائكة (سنن الترمذي، الرقم: ٣٧١٤) અલ્લાહ ત’આલા હઝરત ઉસ્માન પર રહમ ફરમાવે, (તે એવા માણસ છે કે) ફરિશ્તાઓ પણ તેમના થી હયા (શર્મ) કરે છે. આખિરતમાં હિસાબની ફિકર એકવાર હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ ‘અન્હુ તેમના પશુઓના વાડામાં દાખલ થયા તો …
વધારે વાંચો »