નવા લેખો

પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૧)‎

بسم الله الرحمن الرحيم શર્મો હયાની કમી – રોગચાળા (બિમારીઓ)નું મુખ્ય કારણ અલ્લાહ તઆલાએ ફળોની ખૂબસૂરતી અને હિફાઝતનાં માટે “છાલ” બનાવી છે, જ્યારે “છાલ” ઊતરી જાય છે, તો ફળોની ખૂબસૂરતી ખતમ થઈ જાય છે અને તે સલામત નથી રેહતા. બલકે તે ઘણાં જલદી ખરાબ થઈ જાય છે અને તેનાં અંદર …

વધારે વાંચો »

પવિત્ર પુરોગામીઓ (અકાબિરો)નાં જીવનનો અભ્યાસ વ્યક્તિને સુન્નત તરફ દોરી જાય છે

આપણા અકાબિરનાં જીવનનો અભ્યાસ તથા વાકિઆત ખૂબ જોયા કરો, વાંચ્યા કરો, સહાબામાં પણ મને જોવાથી દરેક રંગનાં મળ્યા છે. એવીજ રીતે આપણા અકાબિર પણ કે તેમાં પણ વિભિન્ન રંગનાં મને મળ્યા છે...

વધારે વાંચો »

નમાઝ ની સુન્નતોં અને આદાબ

મુસલમાનોં નાં જીવનમાં નમાઝની જે મહાન મહત્તવતા છે, તેને નિવેદનની જરૂરત નથી. નમાઝની મહત્તવતા અને મહાનતાનાં માટે બસ આટલુજ કાફી છે કે કયામતનાં દિવસે સૌથી પેહલા જે અમલનાં વિષે સવાલ થશે તે નમાઝ છે...

વધારે વાંચો »