અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ કરવા વાળાની મહાન ફઝીલત અને ઉચ્ચ મર્તબો દુનિયામાં અમારો મુશાહદો છે કે કોઈ પણ મઝહબ (ઘર્મ) અથવા દીન માત્ર તેજ સૂરતમાં બાકી રહી શકે છે અને ફેલાય શકે છે જ્યારે તે લોકો માંથી કોઈ જમાઅત હોય જે તે મઝહબ અથવા દીનની તબલીગ અને ઈશાઅત …
વધારે વાંચો »
February 26, 2024
અલ્લાહ તઆલાની બારગાહ માં (દરબારમાં) હઝરત સ’અ્દ રદી અલ્લાહુ અન્હુની દુઆઓ નું કબૂલ થવુ
નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ ‘અન્હુ માટે દુઆ કરી: اللهم ا…
February 22, 2024
મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે
શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું…
February 20, 2024
હઝરત સ’અદ બિન અબી વક્કાસ રદિ અલ્લાહુ ‘અન્હુને જન્નતની ખુશખબરી
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: સ’અદ જન્નતમાં હશે (તેઓ તે લોકોમાંથી છે …
February 19, 2024
સૂરહ ઇખ્લાસની તફસીર
قُل هُوَ اللّٰهُ اَحَدٌ ﴿١﴾ اللّٰهُ الصَّمَدُ ﴿٢﴾ لَم يَلِدْ وَلَم يُوْلَد ﴿٣﴾ وَلَمْ يَكُن لَ…
February 13, 2024
આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમની નજદીક આપના રિશ્તેદારોમાં સૌથી વધારે મહબૂબ
જ્યારે હઝરત ફાતિમા રદી અલ્લાહુ ‘અન્હાના નિકાહ હઝરત ‘અલી રદી અલ્લાહુ અન્હુ સાથે થયા ત્યાર…
નવા લેખો
અડઘી રાત પછી તરાવીહની નમાઝ પઢવાનો હુકમ
સવાલ– શું અમે અડઘી રાત પછી તરાવીહની નમાઝને પઢી શકીએ ?
વધારે વાંચો »તજવીદનાં કાયદાવોની રિઆયતની સાથે કુર્આને કરીમ પઢવુ
સવાલ– શું તરાવીહની નમાઝમાં કુર્આનની તિલાવત તજવીદની સાથે પઢવુ જરૂરી છે? ઘણી વખત જલદીથી પઢવાનાં કારણે તિલાવત તજવીદની સાથે નથી થતી?
વધારે વાંચો »ઈમામનાં ગુણો (૨)
સવાલ– એક માણસ હાફિઝે કુર્આન છે, તેનાં બારામાં ખબર છે કે તે ગલત સલત કામોમાં ફસાયેલો છે, પોતાના મામલાતમાં તે ઘણો ઘોકેબાઝ છે અને તે નશા આવર વસ્તુઓને ઈસ્તેમાલ કરે છે, તો શું એવા માણસને ફર્ઝ નમાઝ અથવા તરાવીહની નમાઝનાં માટે ઈમામ બનાવી શકાય?
વધારે વાંચો »ઈમામનાં ગુણો (૧)
સવાલ– ઈમામ બનવા માટે (એટલે લોકોની ઈમામત કરવા માટે) માણસમાં કેવા ગુણો હોવા જોઈએ?
વધારે વાંચો »