રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની ખબરગીરી માટે એક અંસારી મહિલાની બેચેની ઉહદની લડાઈમાં મુસલમાનોને ઘણી તકલીફ પણ પહોંચી અને શહીદ પણ ઘણાં થયા. મદીના તય્યીબા મા આ ડરામણી ખબર પહોંચી તો મહીલાઓ પરેશાન થઈ હાલની સ્થીતી જાણવા માટે ઘરથી બહાર નીકળી પડી. એક અંસારી મહીલાએ ભીડને આવતા જોઈ તો બેચેનીથી પુછ્યુ કે …
વધારે વાંચો »અલ્લાહ તઆલાની બારગાહ માં (દરબારમાં) હઝરત સ’અ્દ રદી અલ્લાહુ અન્હુની દુઆઓ નું કબૂલ થવુ
નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ ‘અન્હુ માટે દુઆ કરી: اللهم ا…
મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે
શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું…
હઝરત સ’અદ બિન અબી વક્કાસ રદિ અલ્લાહુ ‘અન્હુને જન્નતની ખુશખબરી
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: સ’અદ જન્નતમાં હશે (તેઓ તે લોકોમાંથી છે …
સૂરહ ઇખ્લાસની તફસીર
قُل هُوَ اللّٰهُ اَحَدٌ ﴿١﴾ اللّٰهُ الصَّمَدُ ﴿٢﴾ لَم يَلِدْ وَلَم يُوْلَد ﴿٣﴾ وَلَمْ يَكُن لَ…
આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમની નજદીક આપના રિશ્તેદારોમાં સૌથી વધારે મહબૂબ
જ્યારે હઝરત ફાતિમા રદી અલ્લાહુ ‘અન્હાના નિકાહ હઝરત ‘અલી રદી અલ્લાહુ અન્હુ સાથે થયા ત્યાર…
નવા લેખો
તલાકની સુન્નતોં અને આદાબ – ૩
તલાકની સુન્નતોં અને આદાબ (૧) શૌહર ઉતાવળ અથવા ગુસ્સો (ક્રોધ)ની હાલતમાં પોતાની બીવીને તલાક ન આપે. બલકે તલાક આપવાથી પેહલા તેને જોઈએ કે તે ગંભીરતાથી આ મામલા પર સારી રીતે સોચ વિચાર કરે. સારી રીત સોચ વિચાર કરવા બાદ જો તેને મહસૂસ થાય કે તે બન્નેવનાં દરમિયાન નિર્વાહ અથવા ગુજારા …
વધારે વાંચો »તલાકની સુન્નતોં અને આદાબ – ૨
વૈવાહિક વિવાદને ખતમ કરવુ જ્યારે મિયાં બિવીનાં દરમિયાન તલાકનાં દ્વારા ફુરકત (જુદાઈ) થાય છે, તો તે સમયે માત્ર બે માણસો જુદા નથી થતા, બલકે બે પરિવારોમાં જુદાઈ થાય છે. તેનાં વગર જો મિયાં બિવીનાં બાળકો હોય, તો મિયાં બિવીની જુદાઈનાં કારણેથી બાળકો માં-બાપનાં દરમિયાન વહેંચાઈ જાય છે અને તેનું નકારાત્મક …
વધારે વાંચો »તલાકની સુન્નતોં અને આદાબ – ૧
તલાક નિકાહનો મકસદ આ છે કે મિયાં બિવી પાકીઝા જીવન પસાર કરે અને એક બીજાને અલ્લાહ તઆલાનાં અધિકારો અને પરસ્પરનાં (એકબીજાનાં) અધિકારો પૂરા કરવામાં મદદ કરે. જે નિકાહમાં મિયાં બિવી ઉલફત તથા મોહબ્બતની સાથે રહે અને એક બીજાનાં મિજાઝ અને લાગણીઓને સમજીને જીવન બસર કરે, તો તે નિકાહ આનંદ તથા …
વધારે વાંચો »પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૮)
بسم الله الرحمن الرحيم ઔલાદની કેળવણીમાં નેક સંગાતની ભૂમિકા ઔલાદની સારી કેળવણીનાં માટે વાલિદૈન પર જરૂરી છે કે તે આ વાતનો પ્રબંધ કરે કે તેમની ઔલાદ નેક લોકોની સંગાત અને સારા માહૌલમાં રહે, કારણકે નેક સંગાત અને સારા માહોલનો અસર જ્યારે તેમનાં દિલોં પર પડશે, તો તે તેમનાં મિજાઝને ઈસ્લામી …
વધારે વાંચો »