નવા લેખો

પ્રેમનો બગીચો (પ્રકરણ- ૩૦)‎

بسم الله الرحمن الرحيم હઝરત શૈખ અબ્દુલ કાદિર જીલાની (રહ.) ની બુઝુર્ગી અને સચ્ચાઈનો કિસ્સો હઝરત શૈખ અબ્દુલ કાદિર જીલાની (રહ.) છઠી સદી હિજરીનાં જલીલુલ કદર ઉલમા અને મોટા પાયાનાં બુઝુર્ગોમાંથી હતા. અલ્લાહ તઆલાએ આપને બે પનાહ મકબૂલિયત અતા ફરમાવી હતી જેનાં કારણેથી આપનાં મુબારક હાથ પર હઝારો લોકોએ ગુનાહોં …

વધારે વાંચો »

આખી ઉમ્મત પર સહાબએ કિરામ (રદિ.) ની ફઝીલત

હઝરત અબુ સઈદ ખુદરી (રદિ.) થી રિવાયત છે કે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે “મારા સહાબાને ગાડો ન આપ્યા કરો ! કસમ છે તે ઝાતની જેનાં કબઝામાં મારી જાન છે, જો તમારામાંથી કોઈ માણસ ઉહદ પહાડનાં બરાબર સોનું ખર્ચ કરે, તો તે ષવાબમાં સહાબાનાં એક મુદ્દ અથવા અડઘા મુદ્દનાં …

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ- ૨૯)‎

بسم الله الرحمن الرحيم વાલિદૈન પોતાની ઔલાદનાં માટે અમલી નમૂના બને અલ્લાહ તઆલાની બઘી મખલુકમાં સૌથી અફઝલ અને ઉચ્ચતર નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) છે. અલ્લાહ તઆલાએ આપને પોતાનાં અંતિમ રસૂલ પસંદ કર્યા અને આપને સૌથી વધારે મહાન દીન અતા ફરમાવ્યો. દીને ઈસ્લામ જે ઈન્સાનનાં માટે જીવન જીવવાનો ઝાબતો છે. …

વધારે વાંચો »

કુફર બઘા ખરાબ શિષ્ટાચાર (વ્યવ્હાર) ની જડ છે

હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “કુફર જડ છે બઘા ખરાબ શિષ્ટાચાર (વ્યવ્હાર)ની અને ઈસ્લામ જડ છે બઘા સારા શિષ્ટાચાર (વ્યવ્હાર) ની. એટલા માટે કુફરનાં હોવાથી એક મત થવુ અત્યંત અજીબ છે અને ઈસ્લામનાં હોવાથી એક મત ન થવુ (અસહમત થવુ) આશ્ચર્ય જનક છે. આ બન્નેવનું …

વધારે વાંચો »

કુર્આને કરીમમાં સહાબએ કિરામ (રદિ.) ની તારીફ તથા પ્રશંસા

રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની ખબરગીરી માટે એક અંસારી મહિલાની બેચેની ઉહદની લડાઈમાં મુસલમાનોને ઘણી તકલીફ પણ પહોંચી અને શહીદ પણ ઘણાં થયા. મદીના તય્યીબા મા આ ડરામણી ખબર પહોંચી તો મહીલાઓ પરેશાન થઈ હાલની સ્થીતી જાણવા માટે ઘરથી બહાર નીકળી પડી. એક અંસારી મહીલાએ ભીડને આવતા જોઈ તો બેચેનીથી પુછ્યુ કે …

વધારે વાંચો »