નવા લેખો

દોઝખની આગથી સહાબએ કિરામ (રદિ.)ની હિફાઝત

નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જહન્નમની આગ તે મુસલમાનને નહી અડકશે જેણે મને જોયો (સહાબી) અને ન તે માણસને (તાબિઈ) અડકશે જેણે તે લોકોને જોયા જેઓએ મને જોયા (સહાબા).” (સુનને તિર્મિઝી, અર રકમ નં- ૩૮૫૮) હઝરત તલહા(રદિ.) ઉહદની લડાઈમાં હઝરત ઝુબૈર અવામ (રદિ.) ફરમાવે છે કે હુઝૂરે …

વધારે વાંચો »

તલાકની સુન્નતોં અને આદાબ – ૪

તલાકનાં પ્રકારો દીને ઈસ્લામમાં તલાકનાં ત્રણ પ્રકારો છેઃ (૧) તલાકે રજઈ (૨) તલાકે બાઈન (૩) તલાકે મુગલ્લજા (૧) તલાકે રજઈ (જે પછી શૌહરને રુજૂઅનો હક છે) તે તલાકને કહે છે જ્યાં શૌહર સ્પષ્ટ શબ્દ તલાક બોલીને પોતાની બીવીને તલાક આપે, જેવીરીતે કે તે કહે “મેં તને તલાક આપી” અથવા “હું …

વધારે વાંચો »

(૧૫) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ

  મય્યિતની જનાઝા નમાઝ અને દફનવિઘીમાં મોડુ સવાલઃ- જો કોઈ વિદેશી માણસનો ઈન્તેકાલ થઈ જાય અને તેનાં ઘર વાળાઓ (જેઓ તેનાં દેશમાં રહે છે) તેની લાશની માંગ કરે, તો શું અમારા માટે તેની લાશને તેઓની તરફ મોકલવુ જાઈઝ છે ‌કે નથી? બીજી વાત આ છે કે આવી સૂરતમાં અમારા દેશનો …

વધારે વાંચો »

કુર્આને કરીમની સુન્નતોં અને આદાબ – ૩

કુર્આને મજીદની તિલાવતની સુન્નતોં અને આદાબ (૧) કુર્આને મજીદની તિલાવત કરવાથી પેહલા આ વાતનો એહતેમામ કરો કે તમારૂ મોઢું સાફ હોય. હઝરત અલી (રદિ.) ફરમાવે છે કે બેશક તમારા મોઢા કુર્આને મજીદનાં માટે રસ્તા છે (એટલે કુર્આને મજીદની તિલાવત મોઢાથી કરવામાં આવે છે), તેથી પોતાનાં મોઢાને મિસ્વાકથી સાફ કર્યા કરો. …

વધારે વાંચો »

સહાબએ કિરામ (રદિ.) ની શાનમાં અપશબ્દો બોલવા ‎વાળાનો ખરાબ અંત

રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જેણે મારા સહાબાને ગાડો આપી, તેનાં પર અલ્લાહ તઆલા, ફરિશ્તાવો અને બઘા લોકોની લાનત થાય. અલ્લાહ તઆલાનાં નઝદીક ન તેની ફર્ઝ ઈબાદત મકબૂલ થાય છે અને ન તો નફલ ઈબાદત.” (અદ દુઆ લિત તબરાની, રકમ નં- ૨૧૦૮) સહાબએ કિરામ (રદિ.) નાં દીલોમાં …

વધારે વાંચો »