હદિયો આપવુ સુન્નત છે

હઝરત મૌલાના અશરફ અલી થાનવી(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“એક મૌલવી સાહબનાં સવાલનાં જવાબમાં ફરમાવ્યુ કે હદિયો આપવુ સુન્નત છે. જ્યારે સુન્નત છે તો તેમાં બરકત કેવી રીતનાં નહી થશે ન થવાનો શું મતલબ પણ બીજી તાઆતની જેમ તે પણ વાજબી શરતોની સાથે મલેલી છે, તેથી એક મોટી શર્ત એકબીજાની સાથે બેતકલ્લુફી છે. બેતકલ્લુફીમાં જ હદિયો આપવા-લેવાની મજા પણ છે અને આ ભૌતિક હદિયાથી પણ મોટો હદિયો આ છે કે મુહબ્બતથી મુલાકાત કરી લો અગર આ નથી તો હદિયામાં શું રાખ્યુ છે.” (મલફૂઝાતે હકીમુલ ઉમ્મત, ભાગ નં-૭, પેજ નં-૧૯૫)

Source: https://ihyaauddeen.co.za/?p=8286


 

Check Also

મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે

શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ‌‌‌ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું …