અડઘી રાત પછી તરાવીહની નમાઝ પઢવાનો હુકમ

સવાલ– શું અમે અડઘી રાત પછી તરાવીહની નમાઝને પઢી શકીએ ?

જવાબ- જી હાં, અડઘી રાત પછી તમે તરાવીહની નમાઝ પઢી શકો છો.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Check Also

નવા ઈસ્લામી વર્ષની દુઆ

સવાલ– નવા ઈસ્લામી વર્ષ યા નવા ઈસ્લામી મહીના ની શરૂઆતમાં કોઈ દુઆ હદીષ શરીફથી ષાબિત …