Monthly Archives: January 2023

પ્રેમનો બગીચો

મુસલમાનોની દીની તરક્કી અને ઈસ્લાહની ફિકર – એક મહાન સુન્નત હઝરત અકદસ શાહ વલિયુલ્લાહ (અલ્લાહ એમના પર રહમ કરે) એક ઊંચા દરજાનાં મશહૂર આલિમે દીન અને જલીલુલ કદર મુહદ્દિષ હતા. આપ શહેર “દિલ્હી” માં રેહતા હતા. અલ્લાહ તઆલાએ આપને અને આપનાં પરિવારને દીનની ખિદમતનાં માટે કબુલ કરી લીધા હતા. આપનાં …

વધારે વાંચો »

અલ-અતીક – જહન્નમ ની આગથી આઝાદ

كان سيدنا رسول الله صلى الله عليه وسلم جالسا مع أصحابه مرة، فنظر إلى سيدنا أبي بكر رضي الله عنه وقال: هذا عتيق الله من النار فيومئذ سمي سيدنا أبو بكر رضي الله عنه عتيقا (مسند البزار، الرقم: ٢٢١٣، مجمع الزوائد، الرقم: ١٤٢٨٩) એક વખત નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ …

વધારે વાંચો »

ઉમ્મતે મુહમ્મદિયા માં સૌથી શ્રેષ્ઠ માનવી

નબીએ અકરમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈર્શાદ ફરમાવ્યું: إن أبا بكر خير ممن طلعت عليه الشمس أو غربت (رواه الطبراني كما في مجمع الزوائد، الرقم: ١٤٣١٤) નિ:સંદેહ અબુ બકર રદીઅલ્લાહુ અન્હુ (મારી ઉમ્મત માં) સૌથી શ્રેષ્ઠ માનવી છે, જેમના પર સૂર્ય ઉગ્યો કે આથમ્યો. ઉમ્મતે મુહમ્મદિયા માં સૌથી શ્રેષ્ઠ માનવી હઝરત …

વધારે વાંચો »

ગુફામાં અને હ઼ોઝે કવષર પર રસૂલે કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના સાથી

હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે હઝરત અબુ બકર રદી અલ્લાહુ અન્હુ થી ફરમાવ્યું:  أنت صاحبي على الحوض (الكوثر يوم القيامة) وصاحبي في الغار (أثناء الهجرة) (سنن الترمذي، الرقم: ٣٦٧٠) તમે મારા સાથી હશો હ઼ોઝ (કવષર) પર(જેમ કે હિજરત સમયે) તમે ગુફામાં મારા સાથી હતા. હઝરત અબુ બકર સિદ્દીક (રદિ અલ્લાહુ …

વધારે વાંચો »

કુર્આને કરીમની સુન્નતોં અને આદાબ – ૪

વિભિન્ન અવસરો (મોકૌઓ) અને સમયોનાં માટે મસનૂન સૂરતો અમુક વિશેષ સૂરતોંનાં બારામાં અહાદીષે મુબારકામાં આવ્યુ છે કે તેઓને રાત અને દિવસનાં વિશેષ સમયો અથવા અઠવાડિયાનાં વિશેષ દિવસોમાં પઢવામાં આવે, તેથા તે સૂરતોંને નિયુક્ત સમયોમાં પઢવુ મુસતહબ છેઃ (૧) સુવાથી પેહલા સુરએ કાફિરૂન પઢવુ. હઝરત જબલા બિન હારિષા (રદિ.) થી રિવાયત …

વધારે વાંચો »

ઉમ્મત પર સૌથી વધારે દયાળુ સહાબી

قال سيدنا رسول الله صلى الله عليه وسلم: أرحم أمتي بأمتي أبو بكر (سنن الترمذي، الرقم: ٣٧٩٠) હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇરશાદ ફરમાવ્યું કે મારી ઉમ્મતમાં  સૌથી વધારે મારી ઉમ્મત પર દયાળુ (હઝરત) અબુબકર રદીઅલ્લાહુ અન્હુ છે. હઝરત અબુ બકરની પવિત્ર પૈગંબર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ માટે પોતાની સંપત્તિની કુરબાની …

વધારે વાંચો »

સહાબા એ કિરામ (રદ.) ના માટે જન્નત નુ વચન

અલ્લાહ તઆલા નુ મુબારક ફરમાન છે: أَعَدَّ اللَّهُ لَهُم جَنّٰتٍ تَجرى مِن تَحتِهَا الأَنهٰرُ خٰلِدينَ فيها ذٰلِكَ الفَوزُ العَظيمُ (سورة التوبة: ۸۹) અલ્લાહ તઆલા એ એમના માટે એવા બગીચાઓ તૈયાર કરી મુકેલા છે જેના નીચે નહેરો વહે છે, જેની અંદર એવણ હમેંશા(કાયમ માટે) રહેશે. આ મોટી કામયાબી (જીત) છે. હઝરત …

વધારે વાંચો »