Monthly Archives: August 2022

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરની જવાબદારી – પ્રકરણ – ૩

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ કરવા વાળાની મહાન ફઝીલત અને ઉચ્ચ મર્તબો અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર (સારા કામનું હુકમ આપવુ અને ખરાબ કામોથી રોકવુ) નો ફરીઝો દીને ઈસ્લામમાં અત્યંત મહત્વપૂર્ણ દરજો રાખે છે. આ જવાબદારીને એટલી મહત્તવતા આપવાનું કારણ આ છે કે ઉમ્મતે મુસ્લિમાનું દીન પર …

વધારે વાંચો »

ખુલફાએ રાશિદીનની વિશેષ ફઝીલત

હઝરત અનસ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “મારી ઉમ્મતમાં સૌથી વધારે મારી ઉમ્મત પર રહમ કરવા વાળા અબુ બકર (રદિ.) છે, અલ્લાહનો હુકમ (કાયમ કરવા) માં સૌથી વધારે મજબૂત ઉમર (રદિ.) છે, સૌથી વધારે હયાવાળા ઉષ્માન (રદિ.) છે અને સૌથી બેહતર ફેસલો કરવા …

વધારે વાંચો »

નિકાહની સુન્નતોં અને આદાબ – ૧૫

દૂઘ પિવડાવવુ અને દત્તક લેવુ (૧) જેટલા રિશ્તાવો નસબ (વંશવાળી)નાં એતેબારથી હરામ છે તે રિશ્તાઓ રિઝાઅત (દૂઘ પીવડાવવા, સ્તનપાન)નાં એતેબારથી પણ હરામ છે એટલે જે ઔરતોંથી નસબ (વંશવાળી) નાં કારણે નિકાહ કરવુ હરામ છે, તે ઔરતોથી રઝાઅત (દૂઘ પીવડાવવા, સ્તનપાન) નાં કારણે પણ નિકાહ કરવુ હરામ છે. ઉદાહરણ તરીકે જેવી …

વધારે વાંચો »

જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ (૧૪)

જનાઝાની નમાઝમાં નમાઝીએ ક્યાં જોવુ જોઈએ? સવાલઃ- જનાઝાની નમાઝમાં નજર કઈ જગ્યાએ હોવી જોઈએ? જવાબઃ- જનાઝાની નમાઝ પઢવા વાળાએ પોતાની નજર નીચી રાખવી જોઈએ. [૧] સુન્નતે મુઅક્કદહ નમાઝ જનાઝા નમાઝ પર મુકદ્દમ સવાલઃ- ફર્ઝ નમાઝ પછી જો જનાઝો હાજર હોય, તો શું મુસલ્લી હજરાત પેહલા પોતાની સુન્નતે મુઅક્કદહ નમાઝ પઢે …

વધારે વાંચો »

તંદુરસ્તીની દૌલત

હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “હક તઆલાનાં એહસાનાત અણગણિત અને બેહિસાબ છે. ઉદાહરણ રૂપે સિહત એક એવી વસ્તુ છે કે બઘી સલતનત તેનાં બરાબર નથી. જો કોઈ બાદશાહને બીમારી લાગી જાય અને બઘી સલતનત આપી દેવા પર તંદુરસ્તી હાસિલ થતી હોય તો બઘી સલતનત આપી …

વધારે વાંચો »

કુર્આને કરીમની સુન્નતોં અને આદાબ – ૧

ઉમ્મતનો સૌથી મહાન ઈનઆમ અલ્લાહ સુબ્હાનહુ વતઆલાએ ઉમ્મતે મુહમ્મદિયા અલા સાહિબિહા અલફ અલફ સલાતો સલામને એક એવો સમુદ્ર અર્પણ કર્યો છે જેનો કોઈ કિનારો નથી. આ સમુદ્ર ભાત ભાતનાં હીરા, જવેરાત, મોતિયોં અને અનમોલ ખજાનાવોથી ભરેલો છે. જે માણસ જેટલુ વધારે આ સમુદ્રમાં ડૂબકી મારતો રહે અને કીમતી વસ્તુઓ કાઢતો …

વધારે વાંચો »

સહાબએ કિરામ (રદિ.)નાં માટે અલ્લાહ તઆલાની સંમતિની અભિવ્યક્તિ (ઈઝહાર)‎

  અલ્લાહ તઆલાએ કુર્આને કરીમમાં સહાબએ કિરામ (રદિ.)નાં માટે જન્નતનું એલાન ફરમાવ્યુઃ وَالسَّابِقُونَ الْأَوَّلُونَ مِنَ الْمُهَاجِرِينَ وَالْأَنصَارِ وَالَّذِينَ اتَّبَعُوهُم بِإِحْسَانٍ رَّضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ وَأَعَدَّ لَهُمْ جَنَّاتٍ تَجْرِي تَحْتَهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ ﴿۱۰۰﴾ અને જે મુહાજીરીન અને અન્સાર ભૂતપૂર્વ અને પૂર્વવર્તી છે અને જેટલા …

વધારે વાંચો »

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૩

મસ્જીદમાં જમાઅતની સાથે નમાઝ અદા કરવાની સુન્નતનો પ્રબંઘ મુહદ્દીષે જલીલ, ફકીહુલ અસર હઝરત મૌલાના ખલીલ અહમદ (રહ.) પોતાનાં જમાનાનાં ઘણાં મોટા વલી હતા. તેઓ તબલીગનો પાયો નાંખનાર હઝરત મૌલાના મોહમ્મદ ઈલ્યા કાંઘલવી (રહ.) અને  મુહદ્દીષે જલીલ હઝરત મૌલાના શૈખુલ હદીષ મોહમ્મદ ઝકરિય્યા કાંઘલવી (રહ.) નાં શૈખ હતા (જેઓ મશહૂર કિતાબ …

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૫)‎

بسم الله الرحمن الرحيم ઈસ્લામમાં ખૈર ખ્વાહી (શુભેચ્છા) નું મહત્વ ઈસ્લામની બઘી તાલીમાત (શિક્ષાઓ) માંથી દરેક તાલીમ અત્યંત દિલને લુભાવનાર અને ખૂબસૂરતીને જાહેર કરે છે. વડીલોનું માન-સન્માન કરવુ, નાનાવો પર કરૂણતા અને મેહરબાની કરવુ અને માં-બાપ અને સગા-સંબંધીઓનાં અધિકારોને પૂરા કરવા અને તેનાં વગર ઈસ્લામની બીજી બઘી તાલીમાત (શિક્ષાઓ) ઈસ્લામની …

વધારે વાંચો »