હઝરત અબુ દરદા (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિ મારા પર સવારનાં સમયે દસ વાર દુરૂદ મોકલે છે અને સાંજનાં સમયે દસ વાર દુરૂદ મોકલે છે, તે કયામતનાં દિવસે મારી શફાઅતથી સન્માનિત થશે.”...
વધારે વાંચો »