મદીના મુનવ્વરહની સુન્નતોં અને આદાબ

મદીના મુનવ્વરહની સુન્નતોં અને આદાબ – ૩

મદીના મુનવ્વરહની સુન્નતોં અને આદાબ (૧) હજ્જ તથા ઉમરહ અદા કરવા બાદ તમો આ વાતનો એહતેમામ કરો કે તમો મદીના મુનવ્વરહ જાવો અને રવઝએ મુબારકની ઝિયારત કરો, કારણકે હદીષ શરીફમાં નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે માણસે હજ્જ કર્યો અને મારી ઝિયારત ન કરી, તેણે મારા પર …

વધારે વાંચો »

મદીના મુનવ્વરહની સુન્નતોં અને આદાબ – ૨

રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં રવઝએ મુબારકની ઝિયારતનાં ફઝાઈલ નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની શફાઅતનો હુસૂલ હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ જે માણસે મારી કબરની ઝિયારત કરે, તેનાં માટે મારી શફાઅત વાજીબ થશે. (હું તેનાં માટે કયામતનાં દિવસે અલ્લાહ તઆલાથી જરૂર …

વધારે વાંચો »

મદીના મુનવ્વરહની સુન્નતોં અને આદાબ – ૧

મદીના મુનવ્વરહની ઝિયારત મદીના મુનવ્વરહમાં હઝરત રસૂલે ખુદા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં રવઝએ મુબારક પર હાઝરી અતિ મહાન સૌભાગ્ય (સઆદત) અને મોટી નેઅમતો માંથી છે, જેનાંથી કોઈ મોમિનને સંમાનિત (સરફરાઝ) કરવામાં આવે છે. અલ્લાહ સુબ્હાનહુ વતઆલા જે માણસને આ સૌભાગ્ય (સઆદત) નસીબ ફરમાવે, તેને જોઈએ કે તેની ઘણી કદર કરે અને …

વધારે વાંચો »