કુર્બાની

બાર ઝિલ હિજ્જહનાં ગુરૂબે શમ્સથી પેહલા ઘરે ફરવા વાળા મુસાફિર પર કુર્બાની

સવાલ– એક માણસ દસ, અગ્યાર અને બાર ઝિલ હિજ્જહનાં સફરની હાલતમાં હતો, પણ તે બાર ઝિલ હિજ્જહનાં સૂરજનાં ગુરૂબ થવાથી પેહલા ઘરે પાછો આવી ગ્યો, તો શું તેનાં પર કુર્બાની વાજીબ થશે?

વધારે વાંચો »

કુર્બાનીનાં દિવસોમાં સાહિબે નિસાબ થવા વાળા પર કુર્બાની

સવાલ– એક માણસ પર સાહિબે નિસાબ ન હોવાનાં કારણે કુર્બાની વાજીબ ન હતી, પણ બાર ઝિલ હિજ્જહનાં સૂર્યનાં ડૂબવાથી પેહલા તે નિસાબનાં બરબર માલ નો માલિક થઈ ગયો, તો શું કુર્બાની વાજીબ થશે?

વધારે વાંચો »

ગરીબ માણસનું કુર્બાનીનાં માટે જાનવર ખરીદવુ

સવાલ– ગરીબ માણસે (જેનાં પર કુર્બાની વાજીબ નથી) કુર્બાનીનાં માટે જાનવર ખરીદ્યુ, તો શું તેનાં પર કુર્બાની વાજીબ થઈ જશે?

વધારે વાંચો »

કુર્બાનીની નઝર માનવુ(માનતા માનવી)

સવાલ– શરીઅતનાં રૂ થી તે માણસનો શું હુકમ છે જેણે નઝર માની કે જો તેનું ફલાણું કામ થઈ ગયુ, તો તે કુર્બાની કરશે, પછી જો તેનું ફલાણું કામ પુરૂ થઈ જાય, તો શું તેનાં પર કુર્બાની વાજીબ થશે. વધારેમાં એ પણ બતાવશો કે આ મસઅલામાં માલદાર અને ગરીબનાં દરમિયાન હુકમમાં …

વધારે વાંચો »

કુર્બાનીનાં શુરકા(સહભાગીઓ) માં થી કોઈ શરીક(સહભાગી)નું માત્ર ગોશ્ત હાસિલ કરવાની નિય્યત કરવુ

સવાલ–  જો કુર્બાનીનાં શુરકા (ભાગીદાર) માં થી કોઈ શરીક (ભાગીદાર) ની નિય્યત ફક્ત ગોશ્ત હાસિલ કરવાની હોય, તો શું દરેક શુરકા (ભાગીદાર) ની કુર્રબાની ફાસિદ (ખરાબ) થઈ જશે?

વધારે વાંચો »