લેખ સમૂહ

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની કિતાબોમાં કરવામાં આવ્યો છે. ‘ઉલામા-એ-‘અકાઇદ આ વાત પર સહમત છે કે દજ્જાલના આવવા પર ઇમાન રાખવું અહલે સુન્નત વલ-જમાતના ‘અકીદાઓનો એક ભાગ છે. તે હદીસો જેમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે દજ્જાલના ફિતનાઓથી પોતાની ઉમ્મતને …

વધારે વાંચો »

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૬

હઝરત મુફ્તી મહમૂદ હસન ગંગોહી રહીમહુલ્લાહ હઝરત મુફ્તી મહમૂદ હસન ગંગોહી રહિમહુલ્લાહ આપણા તે અકાબિરો અને બુઝુર્ગો માંથી હતા, જેમનો જમાનો આપણાથી વધારે દૂર નથી. તેમનો જન્મ 1325 હિજરીમાં થયો હતો અને તેઓ હઝરત શેખ-ઉલ-હદીસ મૌલાના મુહમ્મદ ઝકરિયા કાંધલવી રહીમહુલ્લાહના આગળ પડતા ખલીફા માંથી હતા. તેઓ ઘણા વર્ષો સુધી દારુલ-ઉલૂમ …

વધારે વાંચો »

મૈય્યતની કબર

(૧) મૈય્યતને ઘરમાં દફન કરવામાં ન આવે, પછી તે નાબાલિગ હોય કે બાલિગ , નેક હોય કે ન હોય. ઘરની અંદર દફન થવું એ નબીઓની વિશેષતા અને નબીઓના માટે ખાસ છે. (૨) કબરને ચોરસ બનાવવી મકરૂહ છે. કબરને ઊંટની કોહાનની જેમ થોડુ ઊંચુ કરવુ મુસ્તહબ અને પસંદીદા છે. કબરની ઊંચાઈ …

વધારે વાંચો »

નસીહત કરતી વખતે લોકોને શરમિંદા કરવા થી બચો

જે વ્યક્તિ એવા લોકોને નસીહત કરે છે જેઓ દીનથી દૂર છે અને તેમની પાસે દીનની યોગ્ય સમજ નથી, તો તેના માટે જરૂરી છે કે તે તેમની સાથે નરમી થી અને હળવાશ થી વાત કરે. નરમીથી વાત કરવાની સાથેસાથે તેને જોઈએ કે તે કોઈ પણ રીતે તેમને નીચા ન પાડે અને …

વધારે વાંચો »

બાગે મોહબ્બત (બત્રીસમો અંક)

જીવનસાથીની પસંદગી- ભાગ ૧  જીવનસાથીની પસંદગી કરતી વખતે દરેક વ્યક્તિને કેટલીક ચિંતાઓ અને ડર હોય છે. છોકરાને સારી બીવી શોધવાની ફિકર હોય છે જે તેના સ્વભાવ પ્રમાણે હોય; જેથી તે ખુશીઓથી ભરેલું જીવન જીવી શકે. તેવી જ રીતે, તેને આ ફિકર હોય છે કે તે એવી છોકરીને બીવી તરીકે પસંદ …

વધારે વાંચો »

(૧૭) જનાઝાના વિવિધ મસાઈલ

કબર પર ફૂલો ચઢાવવાનો હુકમ સવાલ: શરિયતમાં ફૂલ ચઢાવવું કેવું છે? જવાબ: કબર પર ફૂલ ચઢાવવું એક એવો અમલ છે, જેનો શરિયતમાં કોઈ સબુત નથી; તેથી તેનાથી બચવું જરૂરી છે. મય્યત નાં જીસ્મ થી અલગ થઈ ગયેલા આ’ઝા (શરીર નાં અંગ હાથ, પગ, માથું વગેરે) નું દફન કરવું સવાલ: તે …

વધારે વાંચો »

કયામતની નિશાનીઓ – ૪

કયામતની દસ મોટી નિશાનીઓ જે રીતે કયામતના દિવસની નાની નિશાનીઓ મુબારક હદીસોમાં બયાન કરવામાં આવી છે, તેવી જ રીતે કયામતના દિવસની મોટી નિશાનીઓ પણ મુબારક હદીસોમાં બયાન કરવામાં આવી છે. કયામતની મોટી નિશાનીઓ થી મતલબ તે મહત્વની ઘટનાઓ છે જે કયામત પહેલા આ દુનિયામાં જોવા મળશે અને કયામત નજીક હોવાના …

વધારે વાંચો »

લોકોની ઈસ્લાહ કરતી વખતે રસૂલે કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમનો અંદાજ

અમ્ર બિલ મારુફ અને નહી ‘અનીલ મુન્કર (સારા કામોનો આદેશ આપવો અને ખરાબ કામોથી મનાઈ કરવી) એ દીનનો એક મહત્વપૂર્ણ ફરિઝા (ફરજ) છે; પરંતુ ઈન્સાન માટે જરૂરી છે કે જેની ઈસ્લાહ કરવા (સુધારવા) ચાહે છે તેના વિશે તેને જાણકારી હોય અને તેને આ વાતની પણ ખબર હોવી જોઈએ કે ઈસ્લાહ …

વધારે વાંચો »

ઇત્તિબા’-એ-સુન્નતનો એહતિમામ- ૫

હઝરત શેખુલ-હિંદ મૌલાના મહમૂદુલ-હસન દેવબંદી રહીમહુલ્લાહ હઝરત શેખુલ-હિંદ મૌલાના મહમૂદુલ-હસન દેવબંદી રહીમહુલ્લાહ હિન્દુસ્તાન ના એક ઊંચા મરતબા વાળા આલિમે દીન હતા. તેમનો જન્મ ૧૨૬૮ હિજરી (૧૮૫૧ ઈસ્વી) માં થયો હતો. તેમનો વંશ હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુ સુધી પહોંચે છે અને તેઓ દારુલ ઉલૂમ દેવબંદના પહેલા તાલિબે ઈલ્મ હતા. અલ્લાહ …

વધારે વાંચો »

(૧૬) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ

કબર પર છોડવાનું ઉગવુ સવાલઃ- જો કોઈ કબર પર છોડવુ ઉગી જાય, તો શું આપણે તેનું કાપવુ જરૂરી છે? જવાબઃ- જો કબર પર છોડવુ જાતે પોતે ઉગી જાય, તો તેને છોડી દે. તેને કાપવાની જરૂરત નથી. [૧] કબર પર છોડવુ લગાવવા અથવા ડાળકી મુકવાનો હુકમ સવાલઃ- શું કબર પર છોડવુ …

વધારે વાંચો »