સહાબએ કિરામ

પોતાની બીવી સાથે હિજરત કરનાર પ્રથમ વ્યક્તિ

હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇરશાદ ફરમાવ્યું:‎ إن عثمان لأول من هاجر إلى الله بأهله بعد لوط બેશક ઉસ્માન તે પેહલા વ્યક્તિ છે જેણે અલ્લાહના રસ્તા માં પોતાની બીવી સાથે ‎હિજરત કરી. નબી ઈબ્રાહીમ અને નબી લૂત (અ.સ.) પછી.‎ બીવી સાથે હિજરત કરનાર પ્રથમ મુસ્લિમ હઝરત અનસ રદી અલ્લાહુ અન્હુ …

વધારે વાંચો »

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ના ખાસ સહાબી

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇરશાદ ફરમાવ્યું: لكل نبي رفيق في الجنة، ورفيقي فيها عثمان بن عفان (سنن ابن ماجه، الرقم: 109) જન્નત માં દરેક પયગમ્બરનો એક રફીક (સાથી) હશે અને મારો રફીક (જન્નતમાં) ઉસ્માન બિન અફ્ફાન હશે. જન્નતમાં કૂવો ખરીદવું જ્યારે સહાબા એ કિરામ રદિઅલ્લાહુ અન્હુમ હિજરત કરીને …

વધારે વાંચો »

અલ્-ફારૂક – હક અને બાતિલ વચ્ચે ફર્ક કરવા વારો

سئلت سيدتنا عائشة رضي الله عنها: من سمّى عمرَ الفاروقَ؟ قالت: النبي صلى الله عليه وسلم (الطبقات الكبرى ٣/٢٠٥) એકવાર હઝરત આયશા રદી અલ્લાહુ અન્હાને પૂછવામાં આવ્યું: હઝરત ઉમર રદી અલ્લાહુ અન્હુને “અલ-ફારૂક”નું બિરુદ કોણે આપ્યું? તેમણે જવાબ આપ્યો: આ લકબ તેમને હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે આપ્યુ હતું. હઝરત …

વધારે વાંચો »

જન્નતના આધેડ વય વાળાઓનાં સરદાર

હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ઇર્શાદ ફરમાવ્યું: هذان سيدا كهول أهل الجنة من الأولين والآخرين إلا النبيين والمرسلين (سنن الترمذي، الرقم: ٣٦٦٤) આ બંને સહાબા (હઝરત અબુ બક્ર અને હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુમા) જન્નતના તમામ આગલા અને પાછલા આધેડ ઉમ્ર લોકોના સરદાર હશે (જેઓ આ બંને પહેલા આવ્યા હતા …

વધારે વાંચો »

હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુની મહાન ફઝીલત

હઝરત નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું: لو كان نبي بعدي لكان عمر بن الخطاب જો મારા પછી કોઈ નબી હોતે, તો તે ઉમર ઈબ્નુલ્-ખત્તાબ હોતે (પરંતુ હું ખાતમુલ્-અંબિયા છું; તેથી મારા પછી કોઈ નબી નહીં આવે). હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુ ની નમ્રતા હઝરત મિસ્વર બિન મખ્રમા રદિ …

વધારે વાંચો »

હઝરત ઉમર રદી અલ્લાહુ અન્હૂ જન્નતમાં સૌથી ઊંચા મકામ વાળાઓમાં હશે

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઇર્શાદ ફરમાવ્યું: إن أهل الدرجات العلى ليراهم من تحتهم كما ترون النجم الطالع في أفق السماء، وإن أبا بكر وعمر منهم وأنعما જન્નતમાં ઊંચા પદ વાળા ઓને તે લોકો જેઓ (પદમાં) તેમનાથી નીચે હશે એવી રીતે જોશે, જેમ કે તમે આકાશમાં ચમકતા તારાને જોવો …

વધારે વાંચો »

હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુનું ખુલ્લેઆમ હક વાત (સત્ય) બોલવું

એકવાર, નબી એ કરીમ સલલ્લાહુ અલયહી વસલ્લમે હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુ માટે ખાસ દુવા કરતા,  ફરમાવ્યું:‎ رحم الله عمر، يقول الحق (بكل صراحة) وإن كان مرا (للناس)، تركه الحق وما له صديق (يراعيه عند قول ‏الحق) (سنن الترمذي، الرقم: ٣٧١٤)‏‎ અલ્લાહ ઉમર પર રહમ કરે! તે (ખુલ્લેઆમ) હક વાત …

વધારે વાંચો »

શૈતાન નું હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુના રસ્તેથી ભાગવુ

અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુને ફરમાવ્યું: إِيْهٍ يا ابن الخطاب، والذي نفسي بيده ما لقيك الشيطان سالكا فجا قط إلا سلك فجا غير فجك (صحيح البخاري، الرقم: ٣٦٨٣) ઓ ખત્તાબના પુત્ર! જેના કબજામાં મારી જીંદગી છે તેની કસમ! જ્યારે પણ શૈતાન તમને કોઈ રસ્તા પર …

વધારે વાંચો »

દીન ના અ’હકામ માં સૌથી વધારે મજબૂત ‎

હઝરત નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇર્શાદ ફરમાવ્યું: وأشدهم في أمر الله عمر (سنن الترمذي، الرقم: ٣٧٩١) મારી ઉમ્મતમાં, અલ્લાહ ત’આલા ના દીન ના મામલામાં સૌથી વધારે મજબૂત ઉમર છે (એટલે કે તે ખૂબ જ મક્કમતાથી અમ્ર બિલ્-મારૂફ અને નહી ‘અનિલ્-મુન્કર ની (નેક અને સારા કામો નાં આદેશ આપવું …

વધારે વાંચો »

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ના બે વજીર

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું: ما من نبي إلا له وزيران من أهل السماء ووزيران من أهل الأرض، فأما وزيراي من أهل السماء فجبريل وميكائيل، وأما وزيراي من أهل الأرض فأبو بكر وعمر (سنن الترمذي، الرقم: 3680) “જે પણ નબી આવ્યા, તેમના માટે આસમાન વાળાઓ માંથી બે વજીર …

વધારે વાંચો »